કૃષિ બિલને લઇ કેટલાક ખેડૂત નેતાઓ આજે ફરી ભૂખ હડતાળ પર
Agriculture bill દિલ્હીમાં હજી પણ કૃષિ બિલ (Agriculture bill) ને લઇ ખડૂતોનો વિરોધ યથાવત છે. છેલ્લા 23-24 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આજે ફરી ખેડૂતોમાંના કેટલાક ખેડૂત નેતાઓ ભૂખ હડતાળ પર બેઠા હતા. અત્યાર સુધીમાં સંત બાબા રામસિંઘ સહિત 30 ખેડૂતો જાન ગુમાવી ચૂક્યા હતા. સરકારે આ આંદોલનને રોકવા તેમજ ખેડૂતોને મનાવવા … Read more