કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું કોરોનાને કારણે નિધન
Ahmed Patel રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ (Ahmed Patel) નું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેમણે પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું. અંકલેશ્વર જિલ્લામાં આ એવું ગામ હતું જે વાઇ … Read more