અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર લોકોમાં ભયનો માહોલ, કારણ જાણી ચોંકી જશો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે(Ahmedabad-Vadodara Express Way) સ્થિત સામરખા પાસે મંગળવારે રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જતાં માર્ગ પર કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. બનાવ અંગેની જાણ હાઈવે આથોરોટી(Highway Authority) અને આણંદ તથા ખેડા જિલ્લા પોલીસને કરવામાં આવતા તુરંત … Read more