આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી સ્પર્ધા યોજાશે
જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા તથા રાષ્ટ્રકક્ષાએ યોજાનાર રંગોળી સ્પર્ધા માટે આગામી તા.૧૫ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભાગ લેવા ઇચ્છુક … Read more