બાબરી કેસમાં અડવાણી,મનોહર જોશી સહિત 32 આરોપીઓ નિર્દોષ જાહેર
Babri case બાબરી ધ્વંસ કેસ (Babri case)માં લખનઉની સીબીઆઈની કોર્ટે બીજેપીના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જજ એસકે યાદવે ચૂકાદો સંભળાવતા કહ્યું કે, ઘટના પૂર્વનિયોજિત ન હતી. 6 ડિસેમ્બર 1992ની ઘટનામાં ષડયંત્રના કોઈ પુરાવા મળ્યા નથી. તે ઘટના અચાનક બની. આ પણ જુઓ : … Read more