ભારતમાં માત્ર બે જ મંદિર: મહેસાણા મોઢેરા રોડ પર આવેલું છે જેતપુર નું બદ્રી નારાયણ નું મંદિર
ભારત માં માત્ર બે જ મંદિર છે, ત્યારે હિન્દૂ ભક્તો ઉત્તરાખંડ માં બિરાજમાન બદ્રીનાથ મંદિર દર્શન કરવા જતાં હોય છે, ઠંડી ની મોસમ, ટ્રાફિક અને ટ્રાવેલીગ ના સહન કરવું પડે અને દર્શન નો પૂરો લાભ મળી શકે, એવા જેતપુર માં બદ્રીનારાયણ મંદિરે ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે મંદિર ના મહંત પૂજ્ય જંગલી … Read more