રથયાત્રાની તૈયારીઓ : ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાના માર્ગોનું પાલિકા દ્વારા પેવર કામ શરૂ કરાયું
પાટણ શહેરમાંથી નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ ની સાથે સાથે પાલિકા તંત્ર એ પણ રથયાત્રાના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા કટિબદ્ધતાથી રથયાત્રાના ઉબડખાબડ બનેલા માર્ગો ને પેવર બનાવવાની કામગીરી હાથ ધરી છે. પાટણ શહેરમાંથી તારીખ 20 જૂનના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાના મુખ્ય … Read more