ભીવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી,અત્યાર સુધી 10 મૃતદેહ મળ્યા…
Bhiwandi મહારાષ્ટ્રમાં થાણે સ્થિત ભીવંડી (Bhiwandi) માં એક ત્રણ માળની ઈમારત મધરાતે ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 24થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10 લોકોના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી છે. એનડીઆરએફની બે ટીમો રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટનાસ્થળે છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને પીડિત પરિવારોને … Read more