flood : બિહારમાં 77 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત, સેંકડો ગામડાં તારાજ
flood ચોમાસામાં હાલ અમુક રાજ્યોમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂર (flood)થી લોકો ઘર વગરના થઇ ગયા છે. દેશના પાટનગર નવી દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.ફક્ત બિહારમાં 77 લાખ લોકો પૂર (flood)થી અસરગ્રસ્ત થયા હતા અને સેંકડો ગામડાં તારાજ થયાં હતાં. ઉપરાંત રાષ્ટ્રીય હવામાન વિભાગે આગાહી … Read more