BJP નેતા માવજીભાઈ દેસાઈ: “ભાજપને ભાજપના જ કાર્યકર્તા હરાવે છે બાકી ભાજપ ન હારે”
ધાનેરા ભાજપ આગેવાન અને ડીસા APMCના ચેરમેન નું નિવેદન. બનાસ બેંક ના ચેરમેનના સત્કાર સમારંભમાં માવજીભાઈ દેસાઈ એ આપ્યું નિવેદન. ભાજપ ને ભાજપ ના જ કાર્યકર્તા હરાવે છે બાકી ભાજપ ન હારે. માવજીભાઈ ના નિવેદનના પરિણામે ભાજપ માં આંતરિક ગણગણાટ. જિલ્લા અને તાલુકાના અનેક આગેવાન ની હાજરી માં સ્ટેજ પરથી આપ્યું નિવેદન. સતત પક્ષ માટે … Read more