Surat : આ ત્રણ મોટી માર્કેટમાં 31 જુલાઈ સુધી રહેશે લૉકડાઉન…
Surat વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર સમગ્ર રાજ્યમાં વ્યાપેલો છે. તો Surat (સુરત) માં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. સરકાર તરફથી લૉકડાઉન નહીં કરાય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા બાદ હવે વેપારીઓએ જાતે જ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. Surat ની ત્રણ મોટી માર્કેટ જેમાં વરાછાની બૉમ્બે માર્કેટ, અને હીરા બજાર તેમજ ચોક્સી બજારના વેપારીઓના … Read more