ઓમિક્રોન વેરિયેન્ટના પોઝિટિવ કેસો ને નાથવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ
બોટાદ જિલ્લા ની જાહેર જનતાને કોરોના તેમજ ઓમિક્રોન વેરિયેન્ટ સામે નાથવા માટે અપીલ તેમજ જાહેર જનતામા જાગૃતિ લાવવા માટે જાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ છે. આમ જોવા જઈએ તો સમગ્ર બોટાદ જિલ્લામાં કોરોના વાયરસ નું સંક્રમણ નિયંત્રણમાં છે આમ છતાં ઓમિક્રોન સામે સતર્કતા અને સાવધાની જરૂરી હોઈ, બોટાદ જિલ્લા પોલીસ આ બાબતે સવેંદનશીલ હોઈ … Read more