પાટણ : આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચંદ્રસિંહ ઠાકોરનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ. તમને જણાવી દઈએ કે પાટણમાં ઘર આગળ દિવાલ મુદ્દે ચંદ્રસિંહ ઠાકોર નામના યુવકે અગ્નિસ્નાન કરી લીધું હતું જેમની તબિયત વધારે બગડતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્ય થયું હતું. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાટણ (Patan) બજારમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો … Read more