ભારતે ચીની વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું …
Chinese Foreign Minister ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર તણાવની સ્થિતિ છે. આ ચાઇ રહેલા તણાવને ઓછો કરવા માટે લાંબા સમય બાદ પહેલીવાર ભારત અને ચીનના વિદેશ મંત્રી આમને-સામને આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બેઠકમાં ચીની વિદેશ મંત્રી (Chinese Foreign Minister) વાંગ યીની સામે બોર્ડરની સ્થિતિને રાખી હતી અને કહ્યું હતું કે, ચીને … Read more