કોંગ્રેસ નેતાનું પીએમ મોદી પર વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું.
લોકસભા ચૂંટણીમાં નેતાઓની વચ્ચે એક બીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. હવે પંજાબ સરકારના મંત્રી મનપ્રીત સિંહ પણ આરોપ-પ્રત્યારોપનો સિલસિલા કુદી પડ્યા છે. તેમને પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે. મીડિયા સાથે વાતચીત કરતાં મનપ્રીત સિંહે પીએમ મોદીને ‘સરકસનો સિંહ’ ગણાવ્યો છે. પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહે કહ્યું કે, … Read more