Somnath મંદિરે શ્રદ્ધાળુઓમાં સોશિયલ ડિસ્ટિંસિંગના ધજાગરા, પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ
Somnath આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ છે. સામાન્ય રીતે લોકો એક મહિના માટે રોજ જ શિવાલયોમાં જતા હોય છે. હાલ કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં લોકોને ભીડ ભેગી ન કરવા અને શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે Somnath (સોમનાથ) મંદિરમાંથી ચોંકાવનારા અને ડરાવનારા દ્રશ્યો સામે આવ્યાં છે. પરંતુ … Read more