સુપ્રીમ કોર્ટનો આદેશ : કોરોનાથી થયેલા મોત પર પરિજનોને વળતર આપો.
સુપ્રીમ કોર્ટએ (Supreme Court) ભારત સરકારને નિર્દેશ આપ્યા છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારને વળતરની રકમ ની ચૂકવણી કરવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે કોર્ટ કોઈ વળતર નક્કી ન કરી શકે. સરકાર પોતાની નીતિ મુજબ પીડિત પરિવારને રાહત આપવાનો નિર્ણય લઈ શકે છે. કોર્ટે કહ્યું … Read more