દાહોદ: હોળી-ધુળેટી પર્વની ઉજવણીના આનંદમાં રાહદારીઓ કે વાહનચાલકો પર રંગ-પાણી ભરેલા ફૂગ્ગા નાખનાર સામે કરાશે કાર્યવાહી
દાહોદ જિલ્લામાં આગામી હોળી અને ઘુળેટી પર્વ તેમજ આ નિમિત્તે વિવિધ મેળાઓ પણ યોજાશે ત્યારે પર્વની ઉજવણીના ઉમંગમાં વિવેક ભૂલીને વાહનચાલકો પર પાણી ભરેલા ફૂગ્ગા કે પ્લાસ્ટીકની થેલીઓ નાખનાર સામે કાર્યવાહી કરાશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે એક જાહેરનામા દ્વારા આ સંદર્ભે આદેશો કર્યા છે. તદ્દઅનુસાર, હોળી તથા ધુળેટીના પર્વ અને મેળાઓ દરમ્યાન કોઇ પણ … Read more