ઋતુ બદલાય છે તો ખાવાની આદત પણ બદલો, તાવ, શરદી અને કફની સમસ્યાથી દૂર રહેશો.
દિવાળી જવાની સાથે સાથે હવામાન બદલાવાની શરૂઆત થઈ ગઈ છે. બદલાતી ઋતુમાં ઘણા લોકો શરદી, તાવ, શરીરમાં દુખાવો અને આંખમાં બળતરા જેવા રોગોથી પીડાવા લાગે છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. આપણા આહારમાં કેટલીક ચીજોનો સમાવેશ કરીને આપણે હવામાનમાં થતા ફેરફારોને લીધે આ સમસ્યાઓનો સરળતાથી સામનો … Read more