દિવાળી પર લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરો આ તેલનો દીવો, થશે ધનવર્ષા
Diwali આ વર્ષે દિવાળી (Diwali) પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય અને ધનલાભ થાય તેવી ઈચ્છા હોય તો આ નાનકડો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ તેલથી દીવો કરવાથી માતા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. દિવાળીની રાત્રે માટીના કોડીયામાં દિવો કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે … Read more