નશાકારક પદાર્થોના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિષય પર એમ.કે. કોલેજ ઑફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજીકલ રીસર્ચ ખાતે યોજાયો સેમિનાર
શૈક્ષણિક સંસ્થાઓએ અભ્યાસની સાથે વ્યસનમુક્તિ જેવા મૂલ્યો પણ શિખવવા જોઈએ – નિયામક સુનિલ કુમાર ગુજરાત (Gujarat) રાજ્ય નશાબંધી અને આબકારી…