જેતપુર તાલુકાનાં અકાળા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી ગાય આધારિત ઓર્ગેનિક પ્રાકૃતિક પંચમ ખેતી
પોતાના 14 વીઘા જમીન માં ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિ થી હળદર, ચણા, મગ, શેરડી અને સૂરજમુખીનું કર્યું વાવેતર. પોતાના ખેતર માં ગાય આધારિતખેતી ઓર્ગેનિક ખાતર જેવું કે જીવામૃત, છાસ, દૂધ, ગોમૂત્ર ઘન અને જીવામૃત નો ઉપયોગ કરે છે. સાત વર્ષથી કરે છે ગાય આધારિત ખેતી. ખેડૂતે ત્રણ ગાય પણ રાખેલી છે જેમના ગોમૂત્ર છાણ નો … Read more