કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કાતરા નામની જીવાત નો ઉપદ્રવ થતા ખેડુતો ચિંતિત.
કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કાતરા નામની જીવાત નો ઉપદ્રવ થતા ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલનું વાવેતર એરંડા.બટાકા રાયડો. ઘઉ. જેવી સિઝન લેવા નુ ચાલુ હોવાથી ખેડૂતોને રવિ પાક લેવા માં ખેડૂતોને ખૂબ ચિંતા નો વિષય… રવીવાવેતર કરવામાં મોંઘા ભાવ ના બિયારણો. ખેડ અને રાત ના ઢંડી વિતાવી ને આ … Read more