યાત્રાધામ બેચરાજીમાં મકાન અપાવવાના બહાને ચાર શખ્સોએ રૂ. 1.17 કરોડની ઠગાઇ કરી
ઠગાઈ નો ભોગ બનનારે ચાણસ્મા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી.. યાત્રાધામ બહુચરાજીમાં નવું મકાન અપાવવાની લાલચ આપી ચાર શખ્સોએ રૂ. 1.71 કરોડની છેતરપિંડી કરતાં ભોગ બનનારે ચાણસ્માં પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વર્ષ 2018 માં ચાણસ્મા ખાતે રહેતા વિરમજી બબાજી ઠાકોર તેમના મિત્ર દરબાર અરજણજી સાથે વરાણ ખાતે … Read more