અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધાએ સેનેટાઈઝરથી સળગી 5માં માળેથી કૂદી આત્મહત્યા કરી
Ghatlodia અમદાવાદના ઘાટલોડિયા (Ghatlodia) માં એક વૃદ્ધે ઘરની બાલ્કનીમાંથી પોતાને આગ લગાવી પાંચમા માળેથી નીચે કૂદકો માર્યો છે. આ ઘટના બાદ ફાયર, પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અમદાવાદના ઘાટલોડિયામાં જયપ્રકાશ નામના વૃદ્ધે સળગતી હાલતમાં કે.કે.નગરના સમર્પણ ટાવરના 5મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય … Read more