દિયોદર: ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા કરતા તત્વોની હવે ખેર નથી
દિયોદર માં ધમધમતા દારૂ ના અડ્ડા બંધ કરવા પણ ચીમકી. દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ ગોરખધંધા બંધ કરવા અંગે આપી ચીમકી. તેમણે જણાવ્યું કે દિયોદર શહેર માં દેશી અને વિદેશી દારૂ નું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તેમણે એક સપ્તાહ માં ગેરકાયદેસર ધંધા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની પણ ચિમકી આપી … Read more