દિયોદર માં ધમધમતા દારૂ ના અડ્ડા બંધ કરવા પણ ચીમકી.
દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ ગોરખધંધા બંધ કરવા અંગે આપી ચીમકી.
તેમણે જણાવ્યું કે દિયોદર શહેર માં દેશી અને વિદેશી દારૂ નું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તેમણે એક સપ્તાહ માં ગેરકાયદેસર ધંધા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની પણ ચિમકી આપી હતી.
ગિરિરાજસિંહ વાઘેલા એ કહ્યું કે તંત્ર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે, દિયોદર પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચ કક્ષા એ રજુઆત કરાશે.
દારૂ ,જુગાર અને ગેસ્ટ હાઉસ માં ચાલતા ગોરખધંધા અંગે આપી ચીમકી.
દિયોદર માં સુરક્ષા અને સુખાકારી જળવાઈ રહે તે મુખ્ય એજન્ડા છે.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી