કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના આ ગ્રાઉન્ડમાં જોવા મળી ભારે ભીડ
GMDC વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર સમગ્ર રાજ્યમાં યથાવત છે. કોરોનાના કેસમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેમજ અત્યાર સુધી ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 54,712 એ પહોંચ્યો છે. તો જ્યારે મૃત્યુઆંક 2305 પર પહોંચ્યો છે. તથા અમદાવાદની વાત કરીએ તો સંક્રમિત દર્દીઓની સંખ્યા 25,529 એ પહોંચી છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધી 1573 લોકોના … Read more