સુશાસન સપ્તાહ : ૨૫ વર્ષ પહેલાના સમય સુધી યોજનાઓ માત્ર કાગળ પર રહેતી હતી – મંત્રી આર.સી.મકવાણા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપેલા સુશાસનના પથ પર આગળ વધવા રાજ્ય સરકાર અહર્નિશ કાર્યરત – મંત્રી આર.સી.મકવાણા સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી.મકવાણાના હસ્તે રોજગારીપત્રો અને ઈ-શ્રમ કાર્ડ એનાયત કરવામાં આવ્યા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉમેદવારોને નિમણુંકપત્ર ઉપરાંત એપ્રેન્ટીસ કરારપત્રોનું વિતરણ સુશાસન સપ્તાહની ઉજવણીના છઠ્ઠા દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત … Read more