જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં CRPFના કેમ્પ પર ગ્રેનેડ હુમલો
Srinagar જમ્મુ કશ્મીરમાં અવારનવાર હુમલા થતા રહે છે.ત્યારે આજે સવારે જમ્મુ કશ્મીરના શ્રીનગર (Srinagar) માં નૂરબાગ વિસ્તારમાં ચાલી રહેલા CRPF શિબિર પર ગ્રેનેડથી હુમલો થયો હતો. હુમલામાં કોઇ જાનહાનિ કે ઇજાનો બનાવ બન્યો નહોતો. સિક્યોરિટી દળોએ તરત આ વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ તાપસ હાથ ધરાઈ હતી કે ગ્રેનેડ ક્યાંથી … Read more