પાલનપુર બસપોર્ટ ખાતે ગૃહરાજ્ય મંત્રીના હસ્તે નવીન 70 બસોનો લોકાર્પણ સમારોહ યોજાયો
દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : મંત્રી હર્ષભાઇ સંઘવીએ સ્લીપર અને લક્ઝરી બસોનું લોકાર્પણ કરી નવિન બસપોર્ટમાં ફરીને મુસાફરો માટેની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રૂ. ૨૧.૩૬ કરોડના ખર્ચથી ખરીદેલ અને લોકોની સેવા માટે મૂકાયેલી ૭૦ નવીન બસોનું પાલનપુર (Palanpur Bus stop) બસપોર્ટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહ … Read more