કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ બાગાયતી પાકોમાં આ કાળજી રાખવી
રાજ્યમાં આગામી તા. 07.06.2023 થી 11.06.2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં બાગાયતી પાકોમાં થતી નુકશાનીને અટકાવવા માટે જિલ્લાના ખેડુતોને અગમચેતીના પગલાં લેવા જરૂરી બની રહે છે. ખેડૂતોએ નીચે મુજબના પગલા લેવાઃ • ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવો.• બાગાયતી પાકોમાં આ સમયમાં પિયત ટાળવું અને શાકભાજી … Read more