Covid 19 : દિવાળી સુધીમાં કોરોના નિયંત્રણમાં આવી જશે : સ્વાસ્થ્ય મંત્રી
Covid 19 દેશમાં કોરોના વાયરસ (Covid 19)નો કહેર હજી પણ યથાવત છે. ત્યારે બીજી બાજુ દેશમાં કોરોના વેક્સીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ફાઇનલ પરિણામ મળ્યું નથી. આ દરમિયાન રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan)એ કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનામાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના … Read more