હિંમતનગર: મુથૂટ ફીનકોર્પ કંપનીમાં સોનાના નકલી દાગીના પધરાવી રૂ. 87 લાખની ઠગાઇ
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના વિવિધ સ્થાનો પર રહેતા ગ્રાહકોએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦થી આજ સુધીમાં સોનાના દાગીના મુકી ગ્રાહકોએ ૪૯ જેટલી લોનો લીધી હતી. કંપનીની વડી કચેરીના ઓડિટ દરમિયાન દાગીના મુકી લોન લેનારા કેટલાક ગ્રાહકોએ સોનાના નકલી દાગીના કંપનીમાં જમા કરાવી લોન મેળવી લીધા બાદ લોનના નાણાં ન ચુકવતા અને લોન માટે મુકેલા દાગીના પરત ન છોડાવતા સમગ્ર મામલો … Read more