ગુજરાત સાબરકાંઠા હિંમતનગર: નદીના કિનારે સ્મશાન ગૃહમાં સળગતો મૃતદેહ પાણીના વહેણમાં તણાયો 20 July,2022 PTN News ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સાર્વત્રિક વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરમાં નદીમાં પુર આવ્યું. દરમિયાન હાથમતી નદીના…