હિંમતનગર: નદીના કિનારે સ્મશાન ગૃહમાં સળગતો મૃતદેહ પાણીના વહેણમાં તણાયો
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સાર્વત્રિક વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરમાં નદીમાં પુર આવ્યું. દરમિયાન હાથમતી નદીના કિનારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિકો દ્વારા વાયરલ કરેલા વિડીયો મુજબ નદી પાસે એક સ્મશાન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો … Read more