Health – ચેહરા પર મધ લગાવવાથી થતા 5 ચમત્કારી ફાયદા.
દરેક ઘરમાં મધનો ઉપયોગ કરવવામાં આવે છે. આ આરોગ્ય અને ત્વચા બન્ને માટે ફાયદાકારી છે. મધ લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે . તો ચાલો જોઈએ મધના ફાયદા. 1. બંદ પોર્સને ખોલે- ધૂળ માટીના કારણે ચેહરાના પોર્સ બંદ થઈ જાય છે. મધનો ઉપયોગ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. તેમાં રહેલ તત્વ ત્વચામાં જામેલી ગંદગીને દૂર કરે … Read more