જૂનાગઢના કડિયાવાડમાં મકાન ધરાશાયી : જૂનાગઢના કડિયાવાડમાં મકાન ધરાશાયી: 4 લોકો દટાયા
Junagadh News : જૂનાગઢમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. શહેરના દાતાર રોડ પર કડિયાવાડ નજીક આ ઘટના બની છે. ઘટનામાં ત્રણથી ચાર લોકો દટાયા હોવાની આશંકા છે. ત્રણમાળની ઈમારત પડવાને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ કાટમાળમાંથી … Read more