માતૃતર્પણ તિર્થ સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા માતૃવંદના-૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ
આપણે સંકલ્પ લઈએ કે જન્મદાત્રી માતાને કદી વૃદ્ધાશ્રમ નહીં મોકલીએ તે જ સાચી માતૃવંદના – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતૃતર્પણ તિર્થ સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા માતૃવંદના-૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા લોકગીતોની ભવ્ય રજૂઆત, ડૉ.અવનીબેન વ્યાસ દ્વારા હાસ્યરસ પિરસવામાં આવ્યો પુરાણપ્રસિદ્ધ … Read more