જાણો દમદાર 10 વાતો : PM મોદીએ લાલ કિલ્લા પર કરેલા સંબોધનની.
લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા દેશમાં 12 વર્ષમાં એર વાર નીલકુરીંજનું પુષ્પ ઉગે છે. આ વખતે આ પુષ્પ તિરંગાના અશોકચક્રની જેમ ઉગ્યા છે. દેશને આજે આઝાદ થયાના 71 વર્ષ પુરા થઇ ગયા છે. આજે 72મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગાને ફરકાવ્યો … Read more