જેતપુર: પ્રદૂષણ ફેલાવતા એકમો સામે દંડાત્મક કાર્યવાહીનો અભાવ
પ્રદુષણ બોર્ડમાંથી લાંચનું પ્રદુષણ ક્યારે દૂર થશે તેવી લોકોમાં ચર્ચા… જેતપુરના તેમજ પરપ્રાંતથી મજૂરી અર્થે આવેલ લોકોની આજીવિકા પુરી પાડતા જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ પ્રદુષણ ફેલાવવામાં કોઈ કચાસ બાકી રાખી નથી ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની કામગીરીએ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ જગાવી છે. જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જેતપુર પંથકમાં ફિલ્ટર … Read more