Jetpur : જેતપુરમાં પરણીતાનો આપઘાત, પરણીતાના એક મહિના પહેલા થયા હતા લગ્ન
રાકેશ પીઠડીયા Jetpur : જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી નવપરિણીતાએ લગ્નના એક જ મહિનામાં ફાંસો ખાઇને આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હજુ તો હાથની મહેંદી…