પાટણ : જિલ્લા ભાજપનો શંખેશ્વર ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન થયો.
પાટણ PATAN : જિલ્લા ભાજપનો શંખેશ્વર ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન થયો. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કાર્યકરોના ઘડતર માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે.ત્યારે પાટણ જિલ્લાના પ્રશિક્ષણ વર્ગનું આયોજન પાટણ જિલ્લાના શંખેશ્વર (Shankheswar) ખાતે આવેલ પદ્માવતી જિનાલય ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લામાંથી અપેક્ષિત કાર્યકરોએ ત્રણ … Read more