Bengaluru હિંસા મામલે કર્ણાટક સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આપ્યો આદેશ, જાણો સમગ્ર મામલો
Bengaluru બેંગલુરુ (Bengaluru)માં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી વિવાદિત પોસ્ટને લઈ હિંસાનો માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકારે આ સમગ્ર હિંસાને સુનિયોજિત ગણાવી છે. આ હિંસામાં અનેક સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચ્યું છે. હિંસા દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે હિંસાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટથી કરાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન કર્ણાટક સરકારે હિંસા દરમિયાન … Read more