Lawyer: ગુજરાત સરકાર વકીલોને આપશે રૂ.2.50 લાખ સુધીની લોન
Lawyer ગુજરાત સરકાર દ્વારા આજે આત્મ નિર્ભર યોજના અંતર્ગત વકીલો (Lawyer) ને પણ ઓછા વ્યાજે રૂ.2.50 લાખની લોન મળી રહે તે માટે ની રજૂઆતનો સ્વીકાર કરતા રાજ્યના વકીલોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. લોકડાઉનના કારણે રાજ્યના અનેક નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો ઉધોગ ધંધાઓ ઠપ થયા હતા. આ જ રીતે રાજ્યની ન્યાય પાલિકા … Read more