નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં રજૂ, અમિત શાહે કહ્યુ …
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં રજૂ, અમિત શાહે કહ્યુ, મુસલમાનો ભારતના નાગરિક હતા, છે અને રહેશે, ગૃહ મંત્રી અમિત શાહે મુસલમાનોને ન ડરવા કહ્યુ. લોકસભા માં પાસ થયા બાદ નાગરિક સંશોધન બિલ આજે રાજ્યસભા માં રજૂ થયું. ગૃહ મંત્રી અમિત શાહ એ આ બિલને ઉચ્ચ ગૃહમાં રજૂ કરતી વખતે કહ્યુ કે આ બિલથી કરોડો લોકોની આશાઓ … Read more