દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શિવમંદિરો અને ધર્મ સ્થાનોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇ
વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ સુખરેસ્વર મહાદેવના દર્શન કર્યાં… શિવાલયો મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા… ભગવાન શિવના અવતરણ દિન તરીકે ઊજવાતા મહાશિવરાત્રી પર્વની દાહોદ સહિત જિલ્લાભરમાં શિવમંદિરો અને ધર્મ સ્થાનોમાં ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરાઇ હતી. તમામ મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા. ફતેપુરા તાલુકાના સુખરેસ્વર મહાદેવ ધામે ભક્તોની ભીડ જામી … Read more