જાણો આ મહીનામાં મેહંદી લગાવવાથી માથાના દુખાવો અને સ્ટ્રેસ દૂર થાય છે. PTN News
દરેક સ્ત્રી પોતાન હાથ પર મહેંદી લગાવીને પોતાની સુંદરતા માં ચાર ચાંદ લગાવી દેતી હોય છે. પરંતુ તેમને કદાચ આ વાતની ખબર નહી હોય કે મેહંદી ન માત્ર તમારા હાથની સુંદરતાને વધારે છે પણ માથાના દુખાવા અને સ્ટ્રેસ પણ દૂર કરે છે. અને આની સોંથી વધારે અસર થાય છે શ્રાવણ મહિના મા. કેમકે શ્રાવણ મહિનો પ્રકૃતિના … Read more