પાટણ : અન્નપૂર્ણા મહોત્સવને લઈ યોજાયો મનોરથ
પાટણ શહેરના સોનીવાડા સહિત વાઘેશ્વરી માતાજી ની પોળમાં બિરાજમાન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે છેલ્લા ૩ર વર્ષથી અન્નાપૂર્ણા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ સાલે પણ શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા ભક્તિમય માહોલમાં ર૧ દિવસીય શ્રી અન્નાપૂર્ણા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો આ અન્નપૂર્ણા મહોત્સવને અનુલક્ષીને રોજ બરોજ નીત-નવા મનોરથ … Read more