પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજ વિતરણ કાર્યક્રમનો શુભારંભ.
ગુજરાત (Gujarat) સરકારના પાંચ વર્ષના યશસ્વી કાર્યકાળ પૂર્ણ થયાના અવસરે ” અન્નોત્સવ દિન ” ની ઉજવણીના ભાગરૂપે “સર્વને અન્ન અને સર્વને પોષણ” ના મંત્ર સાથે (Prime Minister) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અનાજ વિતરણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવવામાં આવ્યો. કોવિડ-19 ના કારણે ગરીબ પરિવારોને સર્જાયેલા આર્થિક પ્રભાવને ઘટાડી આવશ્યક … Read more