Supreme Court : આવતીકાલે જગન્નાથ પુરી રથયાત્રાને શરતો સાથે આપી મંજૂરી
Supreme Court ઓરિસ્સા જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંજૂરી આપી છે. જોકે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ છૂટછાટ અમુક શરતોને આધિન આપી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું છે કે, પુરીની રથયાત્રા સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કર્યા વગર મંદિર સમિતિ, રાજ્ય અને કેન્દ્ર સરકારના સમન્વય સાથે આયોજિત કરવામાં આવશે. જોકે, સાથે સુપ્રીમ … Read more